પ્રત્યેક વ્યક્તિમાં સમાયેલ પોતાનું એક અલગ વિશ્વ છે
જીવનની રોજિંદી ઘટમાળમાં એ જેવું અનુભવે છે, તેવુજ જીવન તે જીવે છે ,
મૃદુ કે સૌમ્ય બનવા સૌ પ્રથમ,
તમારા અંતર નાં ઝગડાઓ કે અંદરઅંદરના પ્રહારો થી દુર રહો,
આપણે જેવું વિચારીએ છીએ તેવોજ પ્રતિભાવ આપણું વર્તન આપે છે.
જીવનની રોજિંદી ઘટમાળમાં એ જેવું અનુભવે છે, તેવુજ જીવન તે જીવે છે ,
મૃદુ કે સૌમ્ય બનવા સૌ પ્રથમ,
તમારા અંતર નાં ઝગડાઓ કે અંદરઅંદરના પ્રહારો થી દુર રહો,
આપણે જેવું વિચારીએ છીએ તેવોજ પ્રતિભાવ આપણું વર્તન આપે છે.
"પરપોટા જેવું જીવતર ઉપર ક્યારે ઝંઝાવાત ફૂંકાયો
નહિ સમજાય ઉપર ક્યારે હશે મૃત્યુનો ઓછાયો"
No comments:
Post a Comment